Sanskrit Std 10 Arthvistar | Que 60, 61
વિદ્યાર્થીમિત્રો બોર્ડ પરીક્ષામાં પ્રશ્ન ક્રમાંક 60 અને 61 માં શ્લોક પુછવામાં આવે છે તમારે તેનો અનુવાદ કરવાનો રહે છે ત્યાર બાદ તેનો અર્થ વિસ્તાર કરી સમજાવવાનો રહે છે , પરીક્ષામાં બે અર્થવિસ્તાર પૂછયેલા હશે , તમારે માત્ર એક જ લખવાનો રહેશે અને તેના તમને 3 ગુણ ફાળવેલા છે. તો અહી પરીક્ષામાં ઉપયોગી એવા તમામ અર્થવિસ્તાર રજૂ કરેલ છે જેનો આપ અભ્યાસ કરી પરીક્ષામાં 3 ગુણ મેળવવામાં ચોક્કસ સફળ બનશો.
arthvistar
No comments:
Post a Comment