ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ નું આયોજન કરવામાં આવેલ છે. તો આ પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ એ અવશ્ય ભાગ લેવો જોઈએ.
તેનું નોટિફિકેશન માટે નીચે ક્લિક કરો.
આવેદન ભરવા માટેની લીન્ક
આ માટે શાળા અને બાળકના આધારડાયસનંબરની જરૂર પડશે.
લાસ્ટ ડેઇટ 11-1-2022
અગાઉ ના વર્ષ ના પેપર્સ :
No comments:
Post a Comment